વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
Blog Article
અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિત બચાવ થયો હતો. જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. સીટ નંબર 11A પર બેઠેલા આ મુસાફરનો બચાવ થયો હતો. આ ભાગ્યશાળી મુસાફરને નજીવી ઇજા થઈ હતી
Report this page